લોકસભા ચૂંટણી પરિણામ 2024

લોકસભા ચૂંટણી પરિણામ 2024

લોકસભા ચૂંટણી પરિણામ 2024 : લોકસભાની ચૂંટણીનું આયોજના સમગ્ર દેશના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું જે વિવિધ 7 તબક્કા વાર થયું હતું. જેમાં ગુજરાતમાં 25 સીટ (1 સુરત સીટ BJP બિનહરિફ જીતી) માટે ત્રીજા તબક્કામાં એક દિવસે એટલે કે 7 મે 2024ના રોજ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી પરિણામ 2024 સમગ્ર દેશમાં ચૂંટણી પરિણામની … Read more

GSSSB CCE આન્સર કી 2024

GSSSB CCE આન્સર કી 2024

GSSSB CCE આન્સર કી 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ઓફિશિયલ વેબસાઈટમાં જાહેર કરવામાં આવી છે. જે મિત્રોએ પરીક્ષા આપી છે તે ઉમેદવારો પ્રોવિઝનલ આન્સર કી જોઈ લેવી. GSSSB CCE આન્સર કી 2024 જાહેરાત ક્રમાંક 212/202324 – ગુજરાત ગૌણ સેવા, … Read more

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 : Rajkot Mahanagarpalika દ્વારા વિવિધ જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 25-06-2024, મંગળવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટ ટાઈટલ રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટ નામ વિવિધ કુલ જગ્યા 16 સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા અરજી છેલ્લી તારીખ … Read more

NHM જામનગર ભરતી 2024

NHM જામનગર ભરતી 2024

NHM જામનગર ભરતી 2024 : Jamnagar Mahanagarpalika આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ તદ્દન હંગામી ધોરણે એ.એન.એમ., ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ તથા મેડીકલ ઓફિસર (એમ.બી.બીએસ.) UHWC, આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર મેલ / ફીમેલની 11 માસ માટે કરાર આધારિત ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. NHM જામનગર ભરતી 2024 પોસ્ટ ટાઈટલ જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટ નામ … Read more

NEET ગ્રેસ માર્કસ રદ: હવે 23 જૂને યોજાશે RE-NEET પરીક્ષા, હવે આટલા વિદ્યાર્થીઓએ ફરીથી આપવી પડશે પરીક્ષા

NEET ગ્રેસ માર્કસ રદ

NEET ગ્રેસ માર્કસ રદ : NEET પરીક્ષા 2024 માં ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવશે.આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માં તેમણે કહ્યું કે, માત્ર 1563 વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે તેમને ફરીથી RE-NEET પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. NEET ગ્રેસ માર્કસ રદ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માં પરીક્ષા આયોજક એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA એ … Read more

GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો

GSRTC અમદાવાદ ભરતી 2024

GSRTC અમદાવાદ ભરતી 2024, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. GSRTC ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. GSRTC અમદાવાદ ભરતી 2024 સંસ્થા … Read more

Akha Teej 2024 : અખાત્રિજ કઇ રાશિને વધુ લાભકારી રહેશે?

અખાત્રિજ નું મહત્વ

Akha Teej 2024 : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખુબ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સોંનુ ખરીદવાથી લઈ લગ્ન, સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે લોકો સોંના-ચાંદી અથવા લગ્ન સબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો, એમના પર માતા લક્ષ્મીના … Read more

Post Office Schemes : આ યોજના ખાસ કરીને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવી, 8 ટકાથી વધુ વ્યાજ અને ટેક્સમાં છૂટનો લાભ

Post Office Schemes

Post Office Schemes : આજના સમયમાં દરેક વ્યક્તિ માટે પૈસાની બચત ખૂબ જ જરૂરી બની ગયા છે. આજે આપણે તોધી થોડી બચત કરીંને બચાવેલા પૈસા ખરાબ સમયમાં ખુબજ કામ આવે છે. જો તમે તમારા બચાવેલા પૈસાનું યોગ્ય જગ્યા પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને તેના પર કોઈ જોખમ લેવા માંગતા નથી, તો પોસ્ટ ઓફિસની … Read more

Bullet Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર 127 મિનિટમાં કાપશે બુલેટ ટ્રેન

Bullet Train

Bullet Train : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે થશે. જ્યારે રેપિડ રેલ પરિવહનમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે, ત્યારે હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડ્યા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર મિનિટોમાં ઘટી જશે. બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદની બુલેટ ટ્રેનનું સ્ટેશન બની … Read more

Chanakya Niti : આચાર્ય ચાણક્ય જણાવેલા મર્મ, જે પુરુષમાં આ ગુણ હોઈ તેની સ્ત્રી હંમેશા ખુશ રહે છે, ઘરમાં નહીં આવે સમસ્યા

Chanakya Niti

Chanakya Niti : આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રને મનુષ્ય જીવન માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવનના એવા અનેક મર્મ જણાવ્યાં જેને સમજીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના જીવનને ખુશખુશાલ બનાવી શકે છે. આચાર્ય કહે છે કે જો કોઈ પણ પુરુષમાં આ ગુણ આવે તો તેની સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. સંતુષ્ટ … Read more