ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024

IOCL ભરતી 2024: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ગ્રેજયુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર્સ જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. IOCL Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 સંસ્થા … Read more

જાણો શું છે વિશ્વ સિકલ સેલ દિવસ અને શા માટે ઉજવવામાં આવે છે ?

વિશ્વ સિકલ સેલ દિવસ-2024

વિશ્વ સિકલ સેલ દિવસ-2024ની થીમ : વિશ્વ સિકલ સેલ દિવસ દર વર્ષે 19 જૂને ઉજવવામાં આવે છે. સિકલ સેલ એક આનુવંશિક રોગ છે જે માતાપિતા પાસેથી બાળકોમાં ફેલાય છે. આમાં, લાલ રક્ત કોશિકાઓમાં ઓક્સિજનની ઉણપ હોય છે અને કોશિકાઓનો આકાર ગોળાકાર થતો નથી. જેના કારણે આ કોષ અડધા ચંદ્ર કે સિકલ જેવો દેખાય છે. તેથી … Read more

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ યોગ સાધનામાં જોડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની અપીલ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ યોગ સાધનામાં જોડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની અપીલઆગામી 21મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવશે. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના નાગરિકોને 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં જોડાઈને આરોગ્યપ્રદ જીવન તેમજ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી વિનંતી કરી હતી. … Read more

TAT-1 અને TAT-2ના ઉમેદવારોની કાયમી ભરતી કરવા રાજ્ય સરકારનો નિર્ણય

TAT-1 અને TAT-2ના ઉમેદવારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.” TAT-1 અને TAT-2ના ઉમેદવારો રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કસોટી અને યોગ્યતાના આધારે … Read more

યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી

યુજીસી નેટની પરીક્ષા

UGC નેટ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 18 જૂન, 2024ના રોજ લેવાયેલી NET પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) દ્વારા આપવામાં આવેલા ઈનપુટ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEETની જેમ, UGC NET પરીક્ષા પણ નેશનલ … Read more

ગૌતમ અદાણી કરશે મોટું કારનામું, અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીમાં કરશે 100 બિલિયન ડોલરનું રોકાણ

ગૌતમ અદાણી અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનું જૂથ ઊર્જા સંબંધિત પ્રોજેક્ટ્સમાં $100 બિલિયનથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ રોકાણનો એક ભાગ ગ્રીન એનર્જી ઉત્પાદન માટે જરૂરી તમામ મુખ્ય ઘટકોના ઉત્પાદન માટે ઉત્પાદન ક્ષમતાઓ પર પણ ખર્ચવામાં આવશે. ગૌતમ અદાણી અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું … Read more

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024

રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ રેફ્રીજરેટર વાનની ખરીદી કરવા માટેની યોજના માટે માહિતી મુકવામાં આવી છે, જેમાં મત્સ્ય પાલનની યોજનાઓ ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી … Read more

અગ્નિવીર વાયુ ભરતી 2024

અગ્નિવીર વાયુ ભરતી 2024

અગ્નિવીર વાયુ ભરતી 2024 : ઈન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. અગ્નિવીર વાયુ ભરતી 2024 સંસ્થા ઈન્ડિયન એરફોર્સ પોસ્ટનું નામ … Read more

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024: નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ( NAU ) દ્વારા ટેકનિકલ મદદનીશ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. Navsari Agricultural University ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 … Read more

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાત બજેટ 2024-25 માં નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેર કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગનાના વિદ્યાર્થીઓને આ Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 નો લાભ આપવા આવશે. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાનસાધના … Read more